સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

જૂનાગઢ જિલ્લાના કેશોદમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા : જિલ્લામાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જૂનાગઢ જિલ્લામાં કોરોનાનો કહેર જોવાયો છે  છેલ્લા કેટલાક દિવસોથી નવા કેસમાં ઘટાડો થઇ રહ્યો છે, ત્યારે આજે કેશોદમાં એક સાથે કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં જિલ્લાના વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

(10:18 pm IST)