સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 14th October 2021

જામનગરમાં કોંગ્રેસ દ્વારા અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ ના પ્રશ્ને રેલી કાઢીને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારગી સમક્ષ રજૂઆત

જામનગર : જામનગરમાં કોંગ્રેસ દ્વારા અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ ના પ્રશ્ને કલેકટરને મળી રજૂઆત કરવામાં આવી છે. જામનગરમાં કોંગ્રેસ દ્વારા રેલી કાઢી કલેકટર કચેરીએ પહોંચી જિલ્લા કલેકટર ડો. સૌરભ પારગી સમક્ષ તાત્કાલિક નવા નિયમ મુજબ અને ન્યાયિક રીતે સહાય મળે તેવી માંગ પણ કરવામાં આવી છે.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર: કિંજલ કારસરીયા જામનગર)

(3:48 pm IST)