News of Saturday, 15th January 2022
જામનગરના કલેકટર ડો. સૌરભ પારગીને કોરોના પોઝિટિવ
ગઈકાલે મેડિકલ કેમ્પસમાં યોજાયેલી બેઠકમાં કૃષિ મંત્રી સહિત તમામ અધિકારીઓને મળ્યા હતા કલેકટર:મીટીંગના બીજા દિવસે જ કલેકટર પોઝિટિવ આવ્યા
જામનગર : જામનગરના કલેકટર ડો. સૌરભ પારગીને કોરોના પોઝિટિવ આવ્યા છે, ગઈકાલે મેડિકલ કેમ્પસમાં યોજાયેલી બેઠકમાં કૃષિ મંત્રી સહિત તમામ અધિકારીઓને કલેકટર મળ્યા હતા મીટીંગના બીજા દિવસે જ કલેકટર પોઝિટિવ આવ્યા છે
(9:52 am IST)