સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th January 2022

જામનગરના કલેકટર ડો. સૌરભ પારગીને કોરોના પોઝિટિવ

ગઈકાલે મેડિકલ કેમ્પસમાં યોજાયેલી બેઠકમાં કૃષિ મંત્રી સહિત તમામ અધિકારીઓને મળ્યા હતા કલેકટર:મીટીંગના બીજા દિવસે જ કલેકટર પોઝિટિવ આવ્યા

જામનગર : જામનગરના કલેકટર ડો. સૌરભ પારગીને કોરોના પોઝિટિવ  આવ્યા છે, ગઈકાલે મેડિકલ કેમ્પસમાં યોજાયેલી બેઠકમાં કૃષિ મંત્રી સહિત તમામ અધિકારીઓને કલેકટર મળ્યા હતા મીટીંગના બીજા દિવસે જ કલેકટર પોઝિટિવ આવ્યા છે

(9:52 am IST)