સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 15th April 2021

ભાવનગર માર્કેટયાર્ડ 16 એપ્રિલથી બંધ :માત્ર લીંબુ અને શાકભાજીની હરાજી ચાલુ

બીજી સૂચના ના મળે ત્યાં સુધી તમામ હરાજી બંધ રહેશે.

ભાવનગર માર્કેટયાર્ડ 16 એપ્રિલથી બંધ કરાયું છે. માત્ર લીંબુ અને શાકભાજીની હરાજી ચાલુ રહેશે. કોરોના સંક્રમણ વધતા માર્કેટયાર્ડ દ્વારા આ નિર્ણય કરાયો છે કે, 16 એપ્રિલથી માર્કેટયાર્ડમાં હરાજી બંધ થશે. બીજી સૂચના ના મળે ત્યાં સુધી તમામ હરાજી બંધ રહેશે.

(11:31 am IST)