News of Saturday, 15th May 2021
ધ્રોલમાં વિજ શોકથી ૨ મોરના મોત
(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૫: ધ્રોલ હોસ્પિટલ રોડ પાસેની શ્રી રામ માર્કેટ પાસે વિજતારમાં શોક લાગવાથી બે રાષ્ટ્રીય પક્ષી મોરના મોત થયેલ છે, ધ્રોલના પશુ પ્રેમી ઓમાં આદ્યાતની લાગણી ફેલાય છે,ધ્રોલ નોર્મલ રેન્જ ના વન અધિકારી શ્રી એસ.એમ.મકરાણી દ્વારા રાઉન્ડ સ્ટાફને તપાસ સોંપવામાં આવી છે અને રાષ્ટ્રીય પક્ષીના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવેલ છે.
(1:01 pm IST)