સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

સંભવિત વાવાઝોડાને પગલે જામનગરમાં સૌરાષ્ટ્રભર માટે 30 NDRF ની ટીમો સ્ટેન્ડબાય : દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમરેલી, કચ્છ અને ભાવનગર મોકલાશે

જામનગર:::જામનગરમાં સૌરાષ્ટ્રભર માટે 30 NDRF ની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. જામનગરમાં ગુજરાત બહારથી 15 NDRFની ટીમો આવી છે. પંજાબ અને ઓડિસ્સાથી NDRFની ટિમો જામનગર એરફોર્સ પર આવી પહોંચી હતી. આ ટીમોને જામનગરથી દ્વારકા, રાજકોટ, પોરબંદર, અમરેલી, કચ્છ અને ભાવનગર મોકલાશે.(અહેવાલ મુકુંદ બદીયાણી,તસવીરો:કિંજલ કારસરીયા, જામનગર)

(4:25 pm IST)