News of Saturday, 15th May 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 4 દર્દીઓના મોત : નવા 123 કેસ નોંધાયા : વધુ 309 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 4 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 123 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 309 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,67,703 સેમ્પલ લેવાયા છે
(7:03 pm IST)