સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 15th May 2021

પોરબંદર જિલ્લામાં 24 કલાકમાં કોરોનાથી 3 મૃત્યું : નવા 56 પોઝીટીવ કેસ : 38 દર્દીઓ સજા થયા

પોરબંદર : જિલ્લામાં 24 કલાકમાં કોરોનાથી 3 મૃત્યુ થયા છે ત્યાર શુદ્ધિમા જિલ્લામાં કોરોના મૃત્યું આંક 141 પહોંચ્યો છે કોરોનાના નવા કેસ 56 પોઝીટીવ કેસ આવ્યા છે જ્યારે રાજ્યમાં આરોગ્ય વિભાગ દ્વારા પોરબંદર જિલ્લામાં નવા 56 કેસ પોઝીટીવ કેસ દર્શાવ્યા છે કોરોનાની સારવારમાં 38 દર્દી સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રાજા આપી દેવામાં આવી છે.

(8:22 pm IST)