સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th June 2022

પોરબંદર વાલ્મિીકી સમાજના પ્રમુખ પદે બિનહરીફ

પોરબંદર : નગીનદાસ મોદી પ્લોટ વાલ્મિકી સમાજ દ્વારા બિનહરીફ જાહેર પ્રમુખ દીપકભાઇ રાજાભાઇ વાઘેલાની શુભેચ્છા મુલાકાત લઇને મનસુખભાઇ સિંગરખીયા એડવોકેટ તથા જોષીભાઇ એડવોકેટને અભિનંદન પાઠવ્યા હતા તથા પૂર્વ  પ્રમુખ અજયભાઇ પુનાણી તથા ભરતભાઇ ઝાલા, અનિલભાઇ ઝાલા, સુજીતભાઇ સાગઠીયા, પૂર્વ પ્રમુખ દિલીપભાઇ વાઘેલા, મનોજભાઇ વાઘેલા, ધીરુભાઇ અલાભાઇ ઝાલા, ભીખુભાઇ સીદીભાઇ ઢાકેચા સાથે રહીને અભિનંદન પાઠવ્યાં હતાં તે તસ્વીર.

(1:11 pm IST)