સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

જામનગર ના કોંઝા ગામમાં મકાનો પાણીમાં પડી ગયા : અનેક પશુઓ પણ પાણીમાં તણાઇને મૃત્યુ પામ્યા

જામનગર:::જામનગર ના કોંઝા ગામમાં મકાનો પાણીમાં પડી ગયા છે અને અનેક પશુઓ પણ પાણીમાં તણાઇને મૃત્યુ પામ્યા છે.(અહેવાલ: મુકુંદ બદિયાણી તસવીર:કિંજલ કારસરીયા, જામનગર)

(12:36 pm IST)