સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 15th September 2021

જામનગરના હર્ષદપુર-કોંઝાનો રસ્તો બંધઃ રાહત કામગીરીનો ધમધમાટ

 જામનગરઃ જામનગરની ભાગોળે આવેલા કોંઝા ગામની પરિસ્થિતિ વણસી છે. અહી હર્ષદપુરથી કોઝ અને ગામમાં જતો રસ્તો પણ બંધ થયો છે. જેથી હાલ રાહત કામગીરી હાથ ધરવામાં આવી છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી-તસ્વીરો કિંજલ કારસરીયા, જામનગર)

(1:41 pm IST)