News of Friday, 15th October 2021
દ્વારકામાં લાંચમાં પકડાયેલા નાયબ કલેકટર નિહાર ભેટારીયા બરતરફ થશે :નોકરીમાંથી ફરજમુક્ત કરાશે
નિમણૂકને 5 વર્ષ પૂર્ણ થતા ન હોય સરકારના કાયદાકીય નિયમ અનુસારની નીતિ મુજબ સંપૂર્ણ ફરજ મુક્ત કરાશે
દ્વારકામાં લાંચમાં પકડાયેલા નાયબ કલેકટર નિહાર ભેટારીયા બરતરફ થશે,નોકરીમાંથી ફરજમુક્ત કરાશે તેની નિમણૂકને 5 વર્ષ પૂર્ણ થતા ન હોય સરકારના કાયદાકીય નિયમ અનુસારની નીતિ મુજબ સંપૂર્ણ ફરજ મુક્ત કરાશે
(11:34 pm IST)