સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th January 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 8 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 13 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21  છે, અત્યાર સુધીમાં કુલ 2,00,201 સેમ્પલ લેવાયા છે

(8:56 pm IST)