સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 3 દર્દીઓના મોત : નવા 107 કેસ નોંધાયા : વધુ 212 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 3 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 107 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 212 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,68,887 સેમ્પલ લેવાયા છે

(5:54 pm IST)