News of Sunday, 16th May 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 3 દર્દીઓના મોત : નવા 107 કેસ નોંધાયા : વધુ 212 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 3 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 107 કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 212 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,68,887 સેમ્પલ લેવાયા છે
(5:54 pm IST)