સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

મોરબી જિલ્લામાં મોટી રાહત : સતત બીજા દિવસે કોરોનાનો એક પણ કેસ નહીં

વધુ એક દર્દી સ્વસ્થ થયો : જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 6489 કેસમાંથી 6135 સાજા થયા:કુલ 341ના મોત : એક્ટિવ કેસ ઘટીને 13

મોરબી : સરકારી તંત્રએ જાહેર કરેલ વિગત મુજબ મોરબી જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા આજે કુલ 375 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાથી એક પણ વ્યક્તિના રિપોર્ટ પોઝિટિવ આવ્યા નથી.

સરકારી વિભાગે જાહેર કરેલા આજના નવા પોઝિટિવ કેસ

મોરબી સીટી : 00
મોરબી ગ્રામ્ય : 00
વાંકાનેર સીટી : 00
વાંકાનેર ગ્રામ્ય : 00
હળવદ સીટી : 00
હળવદ ગ્રામ્ય : 00
ટંકારા સીટી : 00
ટંકારા ગ્રામ્ય : 00
માળીયા સીટી : 00
માળીયા ગ્રામ્ય : 00
આજના જિલ્લાના કુલ નવા કેસ : 00

આજે ડિસ્ચાર્જ અપાયેલ કેસની વિગત

મોરબી તાલુકામાં : 01
વાંકાનેર તાલુકામાં : 00
હળવદ તાલુકામાં : 00
ટંકારા તાલુકામાં : 00
માળીયા તાલુકામાં : 00
આજના જિલ્લાના કુલ ડિસ્ચાર્જ કેસ : 01

(9:11 pm IST)