News of Tuesday, 16th August 2022
૫૧ દિવાની મહાઆરતી
જૂનાગઢઃ રામેશ્વર મહાદેવ મંદિર ચોકસી બજાર મોચી બજાર જૂનાગઢમા આવેલ મંદિરે શ્રાવણ માસમા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત થીમ દ્વારા શીંગાર તેમજ દીપમાળાનું આયોજન શ્રાવણ માસના ત્રીજા સોમવારે ૫૧ દિવાની મહા આરતી કરેલ તેમા સૌ શિવ ભક્તોએ દીપમાળા તેમજ શીંગારના દર્શનનો બોહળી સંખ્યામા ભક્તોએ લાભ લીધેલ સાથે રામેશ્વર મહાદેવને ૧૦૮ લાડુ તેમજ ભગવાન શ્રીપરશુરામ દાદાને ૧૦૮ લાડુનો પ્રસાદ ધરેલ હતો.
(1:38 pm IST)