સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું જૂનાગઢમાં સંતો દ્વારા સન્માન : સ્નેહમિલન માં ઉપસ્થિતિ

જુનાગઢ::: મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે જૂનાગઢના મહેમાન બન્યા છે આજે આગમન થતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું જૂનાગઢમાં સંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીશ્રી કરી નાખ્યું સ્નેહમિલન માં ઉપસ્થિત રહ્યા હતા (અહેવાલ વિનુ જોશી , તસવીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(5:09 pm IST)