સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

દિવાળી પર્વે દ્વારકાધીશ મંદિરે ભાવિકો ઉમટ્યા : ત્રીજે સૌથી વધુ શ્રદ્ધાળુઓ અને લાભ પાંચમે સૌથી વધુ આવક

ત્રીજે 1.93.232 યાત્રિકોએ દર્શનનો લ્હાવો લીધો : લાભ પાંચમે 13,06.373 રૂપિયાની આવક

(દિપેશ સામાણી દ્વારા ) દ્વારકા : દિવાળીના તહેવારોમાં દ્વારકાધીશ મંદિરે ભાવિકો ઉમટ્યા હતા દિવાળીથી ભાવિકોના પ્રવાહમાં સતત વધારો થઇ રહયો હતો ત્રીજે સૌથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા જયારે લાભ પાંચમે સૌથી વધુ આવક  નોંધાઈ હતી

 ત્રીજે 1.93.232 યાત્રિકોએ દર્શનનો લ્હાવો લીધો હતો જયારે લાભ પાંચમે 13,06.373 રૂપિયાની આવક નોંધાઈ હતી

 

(7:11 pm IST)