સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th November 2021

જામનગર શહેરમાં કોરોનાના નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી : વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર  :જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એક દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે, અત્યાર સુધીમાં કુલ 5.58.694 સેમ્પલ લેવાયા છે

 

(7:30 pm IST)