News of Saturday, 17th April 2021
જામકંડોરણામાં બપોરના ર-૦૦ વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી સ્વૈચ્છીક લોકડાઉન
(મનસુખ બાલધા દ્વારા) જામકંડોરણા તા. ૧૭ :.. કોરોના મહામારીને અટકાવવા વેપારી મંડળ દ્વારા ગત તા. ૧પ થી સ્વૈચ્છીક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવતા વેપારીઓએ બપોરના ર વાગ્યાથી સવારના ૬ વાગ્યા સુધી ધંધા-રોજગાર બંધ કરી સ્વૈચ્છીક લોકડાઉન પાળતા આ નિર્ણયને જબરો પ્રતિસાદ મળેલ છે.
(11:39 am IST)