News of Saturday, 17th April 2021
જામનગરમા વિજયભાઈ રૂપાણી અને નિતીનભાઇ પટેલ દ્વારા પદાધિકારીઓ, અધિકારીઓ સાથે જામનગર જિલ્લાની કોરોના પરિસ્થિતિ અનુલક્ષીને સમીક્ષા બેઠક
જામનગર:::મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ દ્વારા પદાધિકારીઓ, અધિકારીઓ સાથે જામનગર જિલ્લાની કોરોના પરિસ્થિતિ અનુલક્ષી સમીક્ષા બેઠક યોજાઇ હતી.(અહેવાલ:: મુકુંદ બદીયાણી, તસવીર કિંજલ કારસરીયા-જામનગર)
(12:18 pm IST)