News of Monday, 17th May 2021
પોરબંદરમાં સંભવિત વાવાઝોડાને પગલે આવેલી એનડીઆરએફની ટીમને લઇ જતી બસ અચાનક સળગી : જ્યુબિલી પુલ નજીક બસમાં આગ લાગી : કોઈ જાનહાની નહીં
પોરબંદરમાં સંભવિત ટૌકેત વાવાઝોડાને પગલે આવેલી બચાવ અમે મમદદ એનડીઆરએફની ટીમને લઇ જતી બસ અચાનક સળગી ઉઠી હતી સમીસાંજે જ્યુબિલી પુલ નજીક બસમાં આગ લાગી હતી આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી
(8:50 pm IST)