સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

પોરબંદરમાં વાવાઝોડાના કારણે કોવિડ હોસ્પિટલમાંથી 17 દર્દીઓને જૂનાગઢ રીફર કરાયા : કોવિડ હોસ્પિટલની સિલિંગ નબળી હોવાથી દર્દીઓને જૂનાગઢ ખસેડાયા

પોરબંદરમાં વાવાઝોડાના કારણે કોવિડ હોસ્પિટલમાંથી 17 દર્દીઓને જૂનાગઢ રીફર કરાયા છે જાણવા મળ્યા મુજબ  કોવિડ હોસ્પિટલની સિલિંગ નબળી હોવાથી દર્દીઓને જૂનાગઢ ખસેડાયા છે 

(9:05 pm IST)