સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 17th May 2021

પોરબંદરમાં કોરોના વિસ્ફોટ : ૨૪ કલાકમાં ૧૦૦ પોઝિટિવ કેસ : ૩ મૃત્યુ : સારવારમાં ૩૭ દર્દીઓ સાજા થયા

પોરબંદર : જિલ્લામાં પ્રથમ વખત કોરોના વિસ્ફોટ થયો હોય તેમ ૨૪ કલાકમાં ૧૦૦ કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે. ૩ દર્દીઓના મૃત્યુ થયા છે.. સારવાર દરમિયાન કોરોનાના ૩૭ દર્દીઓ સાજા થઈ જતા તેમને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

(6:48 pm IST)