સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 17th September 2020

જુનાગઢ શહેર જિ.માં કોરોનાના નવા ૩૭ કેસ નોંધાયાની સામે ૩૬ દર્દીઓને રજા અપાઇ

આજના કેસોની વિગતમાં

(૧) જુનાગઢ સીટી -૧૮, (ર)  જુનાગઢ ર, (૩) કેશોદ ૩, (૪) ભેંસાણ ૩, (પ) માળીયા-૧, (૬) માણાવદર ર

(૭) મેંદરડા-૪, (૮) માંગરોળ  ૧, (૯) વંથલી-૧, (૧૦) વિસાવદર-ર, કુલ  ૩૭ કેસો થયા છે.

જયારે આજરોજ કોરોના ડિસ્‍ચાર્જની વિગતમાં

(૧) જુનાગઢ સીટી-૧૦, (ર) જુનાગઢ -૪, (૩) કેશોદ -૯, (૪) ભેંસાણ -૩,(પ) માળીયા -ર,(૬) માણાવદર-ર

(૭) મેંદરડા- ૧,(૮) માંગરોળ-૩, (૯) વંથલી ૧,(૧૦) વિસાવદર-૧, કુલ ૩૬ નો સમાવેશ થાય છે.

(9:48 pm IST)