News of Saturday, 18th September 2021
જેતપુરના વીરપુર ગામે રહેતા એડવોકેટ અને નોટરીનું વ્યાજ ખોરોએ અપહરણ કરી બેફામ માર મારી મારી નાખવાની ધમકી આપી : ખળભળાટ
જેતપુરના વીરપુર ગામે રહેતા એડવોકેટ અને નોટરીનું વ્યાજ ખોરોએ અપહરણ કરી બેફામ માર મારી મારી નાખવાની ધમકી આપી હોવાની વાતે ખળભળાટ મચી જવા પામી છે
(11:50 pm IST)