સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 18th September 2021

જેતપુરના વીરપુર ગામે રહેતા એડવોકેટ અને નોટરીનું વ્યાજ ખોરોએ અપહરણ કરી બેફામ માર મારી મારી નાખવાની ધમકી આપી : ખળભળાટ

જેતપુરના વીરપુર ગામે રહેતા એડવોકેટ અને નોટરીનું વ્યાજ ખોરોએ અપહરણ કરી બેફામ માર મારી મારી નાખવાની ધમકી આપી હોવાની વાતે  ખળભળાટ મચી જવા પામી છે

(11:50 pm IST)