રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંઘ તેમજ લોધીકા તાલુકા ભાજપનું સ્નેહ મિલન યોજાયું: રાજયના વાહન વ્યવહાર માનવ ઉડયન પ્રવાસન મંત્રી અરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતી
ખીરસરાઃ ખીરસરા નજીક હિમાની પાર્ટી લોન્સ સાત હનુમાનજીના સાનિધ્યમા રાજકોટ લોધીકા ખરીદ વેચાણ સંદ્ય તેમજ લોધીકા તાલુકા ભાજપ નું નવા વર્ષ નું સ્નેહ મિલન યોજાયું જેમા ગુજરાત રાજયના વાહન વ્યવહાર માનવ ઉડયાન પ્રવાસ વિભાગના મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી રાજકોટ ગ્રામ્ય ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા રાજકોટ લોધીકા સંધના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ જાડેજા જીલ્લા ભાજપ મહામંત્રી શ્રી નાગદાનભાઇ ચાવડા મનિષભાઇ ચાંગેલા જીલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ચેરમેન મોહનભાઈ દાફડા જીલ્લા પંચાયત સદસ્ય દંડક મુકેશભાઇ તોગડિયા રાજકોટ જીલ્લા બેંકના ડિરેકટર વિરભદ્રસિહ જાડેજા રાજકોટ લોધીકા સંધના ડિરેકટર મનસુખભાઈ સરધારા વિજયભાઈ સખીયા ગૌરવસસિહ જાડેજા ભાજપ અગ્રણી તળશીભાઇ તારપરા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ યુવા ભાજપ પ્રમુખ સુધીર તારપરા તેમજ મહામંત્રી ડો પ્રકાશ વિરડા ઉપપ્રમુખ દર્શનસિંહ જાડેજા જીલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચા પ્રમુખ મનોજભાઈ રાઠોડ તાલુકા અનુસુચિત જાતિ મોરચા પ્રમુખ કિશોરભાઈ ખીમસુરીયા મહામંત્રી પ્રકાશભાઈ પરમાર દિલીપભાઈ ચાવડા રાજકોટ જીલ્લા કિશાન મોરચા મંત્રી પ્રવિણસિંહ ડાભી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કોર્પોરેટ ભાનુબેન બાબરીયા લોધીકા તાલુકા ભાજપ કિસાન મોરચા પ્રમુખ પંકજભાઈ ગમઢા ઉપ પ્રમુખ હકુભા જાડેજા ખીરસરા સ્ટેટ બક્ષીપંચ મોરચાના મહામંત્રી પ્રવિણભાઇ માલકીયા તાલુકા પંચાયત અધ્યક્ષ ધનશયામભાઇ ભુવા ઉપપ્રમુખ કિશોરભાઈ વસોયા ન્યાય સમિતિ ચેરમેન રેખાબેન પરમાર તાલુકા સદસ્ય ભરતસિંહ જાડેજા ઉમેશભાઈ પાભર સેવા સહકારી મંડળી પ્રમુખ મોટાવડા કનકસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ (મુન્નાભા) જાડેજા રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસિત લોધીકા તાલુકા યુવા ભાજપ ટીમ તમામ મોરચા ના હોદેદારો સંગઠનના હોદ્દેદારો તેમજ સહકારી મંડળી પ્રમુખશ્રી ઓ રા.લો.સંધના ડિરેકટરો તાલુકા ની ગ્રામપંચાયત ના સરપંચ શ્રી ઓ ખીરસરા સનાતન આશ્રમના સંત શ્રી ભકિત પ્રકાશદાસ ઉપસ્થિત રહેલ તેમજ રાજય મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણીએ સર્વે ઉપસ્થિત કાર્યકરોને નવા વર્ષની શુભકામનાઓ પાઠવેલ તેમજ રાજકોટ લોધીકા સંધના ચેરમેન શ્રી નરેન્દ્રસિંહ જાડેજા એ જણાવેલ કે કોઈ પણ એજન્ડા વગર હર વર્ષ રા.લો. સંધનુ એક સ્નેહ મિલન યોજવામાં આવશે તેમ ખેડુત લક્ષી સરકાર શ્રી ની યોજના ઓ વિષે માહિતી આપેલ ધારાસભ્ય શ્રી લાખાભાઇ સાગઠીયા એ જણાવેલ કે મંત્રી શ્રી અરવિંદભાઈ રૈયાણી મારા સાથે મિત્ર છે વિકાસ કાર્યો ને તેમના થકી વધુ વેગ મળી રહેશે વાહનવ્યવહાર અને પ્રવાસ વિભાગને એક નવિ દિસા તરફ આગળ લય જશે આ મહામંત્ર નાગદાનભાઇ ચાવડા એ જણાવેલ કે મંત્રી શ્રી ખુબ વિકાસ કામો કરશે તેમને રાજકોટ જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયએ કાર્યકરો આગેવાનો ઉપસ્થિત તમામ લોકોને નવા વર્ષનો શુભેસંદેશ પાઠવેલ તે વાંચી સંભળાવેલ આ કાર્યકમનુ તમામ સંચાલન રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ નસિતે કર્યુ હતું.(તસ્વીર-અહેવાલઃ ભીખુપરી ગોસાઇ-ખીરસરા)