સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 19th March 2023

પોરબંદર ખાતે પૂજ્ય રમેશભાઈ ઓઝા "પૂ. ભાઈશ્રી" ના વ્યાસાસને આયોજિત શ્રીમદ ભાગવત કથા નો લાભ લેતા રામભાઈ મોકરીયા

રાજકોટ:: પોરબંદર ખાતે પૂ. રમેશભાઈ ઓઝાના "પૂ. ભાઈશ્રી" ના વ્યાસાસને મહેર સમાજ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરાયું છે. જેમાં રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરીયા તથા તેમના ધર્મપત્ની શોભનાબેન મોકરીયા, લોકસભાના સાંસદ રમેશભાઈ ધડુક, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, જિલ્લા ભાજપના પૂર્વ   પ્રમુખ વિક્રમભાઈ ઓડેદરા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અને કથા શ્રવણનો લાભ લીધો હતો.

 

 

(7:30 pm IST)