સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 19th April 2021

ગીર સોમનાથ જિલ્લામાં કોરોને સ્પીડ પકડી : નવા 51 પોઝીટીવ કેસ નોંધાયા : 23 વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

ઉનામાં 21 કેસ,વેરાવળમાં 20 કેસ, ગીર ગઢડામાં 4 કેસ, તાલાલામાં 3 કેસ, કોડીનારમાં 2 કેસ નોંધાયા

ગીર સોમનાથ જિલ્લામાં કોરોને સ્પીડ પકડી છે આજે  નવા 51 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં 23 વધુ દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

 ગીર સોમનાથ જિલ્લામાં આજે નોંધાયેલા કોરોનાના નવા 51 કેસ માં ઉનામાં 21 કેસ,વેરાવળમાં 20 કેસ, ગીર ગઢડામાં 4 કેસ, તાલાલામાં 3 કેસ, કોડીનારમાં 2 કેસ નોંધાયા છે

(11:47 pm IST)