સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 19th June 2021

માળીયાના કાણેક ગામમાં ઉકાળાનું વિતરણ

માળીયાહાટીના : તાલુકાના કાણેક ગામમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું હતું. જેમાં રણજીતસિંહ યાદવ, મેરગભાઇ જનકાત બાબુભાઇ જનકાત, મોહનભાઇ વાઢેર, કાનજીભાઇ ચુડાસમા, મેરામણભાઇ પરમાર સહિતના આગેવાનો એ ઉકાળાનું આયોજન કર્યુ હતું. પ૦૦ થી વધારે લોકો એ ઉકાળાનો લાભ લીધો હતો. (તસ્વીર : મહેશ કાનાબાર, માળીયા હાટીના)

(11:23 am IST)