News of Saturday, 19th June 2021
જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો : નવા 5 પોઝિટિવ કેસ : વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે અત્યાર સુધીમાં કુલ 4.12.890 સેમ્પલ લેવાયા છે
(7:23 pm IST)