સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

જામનગર શહેરમાં કોરોનાનો વિસ્ફોટ : નવા રેકોર્ડબ્રેક 255 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 85 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં વધારો થઇ રહયો છે,શહેરમાં આજે શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે,આજે નવા 255 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 85 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 6.23.628  સેમ્પલ લેવાયા છે

 

(7:14 pm IST)