સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th January 2022

જામનગર શહેરમાં કોરોનાનો વિસ્ફોટ : નવા રેકોર્ડબ્રેક 355 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 151 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો હતો તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી કેસમાં વધારો થઇ રહયો છે,શહેરમાં આજે શહેરમાં કોરોનાનો વિસ્ફોટ થયો છે,આજે નવા 355 પોઝીટીવ કેસ નોંધાયા છે,જયારે  છેલ્લા 24 કલાકમાં વધુ 151 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 6.27.101 સેમ્પલ લેવાયા છે

(6:04 pm IST)