સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો : નવા 159 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 50 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે આજે કોરોનાના નવા 159 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 50 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે, હાલમાં મૃત્યુઆંક  16 છે, અત્યાર સુધીમાં કુલ 2,31,733 સેમ્પલ લેવાયા છે

(6:49 pm IST)