સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડની ઉપસ્થિતિમાં વડિયામા વાસ્મો યોજના અંતર્ગત પાણીના ટાંકાનું ખાતમુહુર્ત

 વડિયા : વડિયામા વાસ્મો યોજના અંતર્ગત પાણીના ટાંકાનું  ખાતમુહુર્ત કરવામાં આવ્યું હતું.સદગુરુનગર મા બે લાખ લિડર ની ક્ષમતાવાળા બીજા ટાંકાનું ખાતમુહુર્ત કરવા માં આવ્યું છે.આ તકે ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ ,અમરેલી જિલ્લા પંચાયત ના સદસ્ય વિપુલભાઈ રાંક સરપંચ મનિષભાઈ ઢોલરીયા અમરેલી જિલ્લા યુવા ભાજપ કારોબારી સદસ્ય તુષારભાઈ વેગડ, જીતેશગીરી ઞોસાઈ ગ્રામ પંચાયત સદસ્ય નિલેશભાઈ પરમાર, મુન્નાભાઈ બાદશાહ, મહેન્દ્રભાઈ, તેમજ જઞાભાઈ ભરવાડ, હાજર રહયા હતા.

(12:03 pm IST)