સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th November 2020

રાદડીયાએ શ્રમિક પરિવારોના બાળકો સાથે દિવાળી ઉજવી

રાજયના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ જામકંડોરણામાં ગૌવંશ પાંજરાપોળ અને ગૌશાળામાં શ્રમિક પરિવારોના બાળકો સાથે હર્ષભેર ઉજવણી કરી હતી. જયેશભાઇ રાદડીયા પરિવારે શ્રમિક પરિવારના બાળકોને મિઠાઇ વિતરણ કરી તેમજ બાળકો સાથે ફટાકડા ફોડી દિપાવલીની ઉજવણી કરી હતી.(તસ્વીર : મનસુખ બાલઘા)

(11:14 am IST)