સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોનાના ૨૨ પોઝિટિવ કેસ : ૧૪ દર્દીઓને રજા અપાઈ

જામનગર: જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં આજે કોરોનાના ૨૨ પોઝિટિવ કેસ નોંધાયા છે જ્યારે ૧૪ દર્દીઓને રજા અપાઈ છે.

          કોરોના કેસ વધતા આરોગ્ય વિભાગ દ્વારા લોકોનુ મેડિકલ ચેકઅપ પણ કરવામાં આવી રહ્યું છે.જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં ૧૪ દર્દીઓનો ભોગ લીધો છે.

(10:10 am IST)