સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

ધનુડા આશ્રમમાં નૂતન વર્ષે સત્સંગ

આધ્યાતમિક માર્ગે સદગુરૂની આજ્ઞાનું સમયસર પાલન થાય તે જ સાચી ગુરૂ ભકિત-સદગુરૂ જેન્તી રામબાપા ધનુડા સતપુરણ ધામ આશ્રમ મુકામે નુતન-વર્ષના પ્રારંભે સદ્દગુરૂના આર્શીવાદ લેવા ભાવિકો પધારેલ અને બાપા સાથે ભાવિકજનોએ સત્સંગનો રસલ્હાણ માણેલ આ તકે પૂ.બાપા દ્વારા જણાવેલ આધ્યાતમિક માર્ગે સદગુરૂનું આજ્ઞાનું સમત્સર પાલન થાય તે જ સાચી ગુરૂભકિત ગણાય મનુષ્યના જીવનમાં સદ્દગુરૂનું સાનિધ્ય ન હોય તો જીવન અધુરૂ ગણાય તેમ જણાવેલ હતું સત્સંગ યોજાયો તે તસ્વીર.

(11:41 am IST)