સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 21st November 2020

જામનગરમા પૂ.જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે લોહાણા સમાજ દ્વારા લોહાણા મહાજનવાડી અને શહેરની પાંજરાપોળ ગૌશાળા માં ગાયોને ઘાસચારો - લાડુ નું વિતરણ

જામનગર:::પૂ.જલારામ બાપાની જન્મજયંતિ નિમિત્તે જામનગરમાં લોહાણા સમાજ દ્વારા લોહાણા મહાજનવાડી અને શહેરની પાંજરાપોળ ગૌશાળા માં ગાયોને ઘાસચારો તેમજ લાડુ નું વિતરણ કરાયું હતું.આ ઉપરાંત લોહાણા મહાજનવાડી ખાતે આવેલ રામજીમંદિરે અગ્રણીઓ દ્વારા ખાસ જલારામ બાપાની આરતી પૂજન કરી જલારામ જયંતિની ઉજવણી સાદી કરાઈ હતી.(અહેવાલ :મુકુંદ બદીયાણી,તસવીરો: કિંજલ કારસરીયા જામનગર)

(1:13 pm IST)