સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 21st June 2022

જૂનાગઢ અંબાજી મંદિરના મહંત દ્વારા હિરાબા માટે પ્રાર્થના

જૂનાગઢ : વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતુશ્રી હિરાબા સતાયુ વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્‍યારે ગિરનાર ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના મંદિર ખાતે મહંત તનસુખગીરીબાપુ દ્વારા હીરાબાના દીર્ઘાયુ અને સારી તંદુરસ્‍તી માટે માતાજીની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવેલ હતી.  (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(12:44 pm IST)