News of Wednesday, 21st July 2021
જામનગરમાં પાણીપુરીવાળાના પાણીની તપાસ : જથ્થો નાશ
જામનગરઃ ઠેર ઠેર પાણીપુરી વાળાઓ ઉભા રહે છે તેવા સ્થળોએ મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ફૂડ શાખા એ દરોડા પાડી ૧૧૯ સ્થળોએ પુરી તળવાના તેલમાં ચેકીંગ ઉપરાંત પાણીનું ચેકીંગ કરી યોગ્ય નહિ લાગતા નમૂના લઈને અમદાવાદ લેબમાં મોકલીને પાણીના જથ્થા નો નાશ કરાવ્યો હતો. (અહેવાલ : મુકુંદ બદિયાણી, તસ્વીર :કિંજલ કારસરીયા, જામનગર)
(12:41 pm IST)