News of Wednesday, 21st July 2021
જામનગર શહેરમાં કોરોનાનો આજે એકપણ નવો કેસ નોંધાયો નહીં : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી
જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી,જયારે છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 4.53.080 સેમ્પલ લેવાયા છે
(7:12 pm IST)