સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

જામનગર શહેરમાં કોરોનાનો આજે એકપણ નવો કેસ નોંધાયો નહીં : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર શહેરમાં કોરોનાનો કહેર ઘટ્યો છે આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી,જયારે  છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી ,અત્યાર સુધીમાં કુલ 4.53.080 સેમ્પલ લેવાયા છે

(7:12 pm IST)