સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 21st July 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો 1 પોઝીટીવ કેસ નોંધાયો : વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવો 1 પોઝિટિવ કેસ નોંધાયો  છે ,જયારે છેલ્લા 24 કલાકમાં વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી, અત્યાર સુધીમાં કુલ 3.24.747 સેમ્પલ લેવાયા છે

 

(7:12 pm IST)