News of Wednesday, 21st September 2022
આચાર્ય શ્રી ધર્મેન્દ્રજી મહારાજને શ્રી મોરારિબાપુ દ્વારા શ્રધ્ધાંજલી
ઇશ્વરીયા : ગૌ પ્રેમી રાષ્ટ્રવાદી વક્તા આચાર્ય શ્રી ધર્મેન્દ્રજી મહારાજનું નિર્વાણ થતાં શ્રી મોરારીબાપુએ શ્રધ્ધાંજલી પાઠવી છે. સનાતન વેૈદિક ધર્મ તથા હિન્દુત્વની રક્ષા માટે તેમણે પુરૂ જીવન આહુત કર્યાનું જણાવી શ્રી મોરારીબાપુએ તેમના નિર્વાણને પ્રણામ ભાવ સાથે શ્રધ્ધાંજલી વ્યકત કરી છે.
(11:31 am IST)