News of Tuesday, 22nd June 2021
જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના વળતા પાણી : નવો 1 પોઝિટિવ કેસ નોંધાયો :વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા
જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો કહેર ઘટ્યો છે, આજે નવો 1 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 3 દર્દીને ડિસ્ચાર્જ કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 3. 02. 298 સેમ્પલ લેવાયા છે
(6:49 pm IST)