News of Tuesday, 22nd June 2021
મોરબી ભાજપ દ્વારા ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિતે રોપાઓનું વિતરણ કરાશે.
મોરબી :ભારતીય જનતા પાર્ટીના પ્રેરણાસ્ત્રોત ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિતે મોરબી ખાતે રોપાનું વિતરણ કરવાનું આયોજન કરાયું છે
ડો. શ્યામાપ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ નિમિતે તા. ૨૩ જુન ના રોજ સવારે ૦૯ : ૩૦ કલાકથી મોરબી જીલ્લા ભાજપ કાર્યાલય શનાળા રોડ નવા બસ સ્ટેન્ડ ખાતે રોપા વિતરણ કરાશે જેનો લાભ લેવા જીલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજાની યાદી જણાવે છે
(7:30 pm IST)