સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd November 2020

મેંદરડાનાં આલીધ્રા ગામે સિંહ અને સિંહણે સવારે ગાય અને તેના પેટમાં રહેલ વછરડાનો શિકાર કર્યો

સરપંચ અને ગ્રામસેવક પહોંચ્યા : વન વિભાગને જાણ કરી

મેંદરડા તાલુકાના આલીધ્રા ગામે એક સિંહણ અને સિંહ વહેલી સવારે આવી જતાં ગાય અને તેના પેટમાં રહેલ વાછરડાનું શિકાર કર્યો હતો જેની જાણ ગામના સરપંચ ભારતીબેન ટીલવા અને અને ગ્રામ સેવક સરદભાઈ ટીલવાને થતાં એને વન વિભાગને જાણ કરી હતી

(7:49 pm IST)