સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 22nd November 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : હાલમાં 65 દર્દીઓએ સારવાર હેઠળ

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે  કોરોનાના નવા 15 પોઝિટિવ કેસ નોંધાયા  છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 8 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે હાલમાં 65 દર્દીઓએ સારવાર હેઠળ છે મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,20,637 સેમ્પલ લેવાયા છે

(8:34 pm IST)