અમરેલી સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પક્ષ સોશ્યલ મીડિયા નો વર્કશોપ યોજાયો
અમરેલી : આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને અનુલક્ષીને અમરેલી કોંગ્રેસ મેદાનમાં દિલ્હી થી પધારેલા ગુજરાત સોસીયલ મીડિયા ના પ્રભારી કે.કે.શાસ્રીજી દ્વારા આજરોજ સર્કિટ હાઉસ ખાતે વર્કશોપનું આયોજન કરેલ જેમાં સોસીયલ મીડિયાના હોદેદારોને માર્ગદર્શન આપી બિરદાવી અને અલગ અલગ હોદા સાથે પ્રમોટ કરવામાં આવ્યા સાથે નગરપાલિકાના વિવિધ વોર્ડના સાથી સભ્યો સાથે દરેક સોસીયલ મીડિયાના યોધ્ધાઓ સાથે રહી એક જૂથ થઈ ને લોકો વચ્ચે સત્ય વાર્તાલાપ કરે તે માટે સોસીયલ મીડિયા વધારે મજબૂત કરવા માર્ગદર્શન પૂરૂ પાડ્યું વિવિધ સેલના સહ હોદેદારો કન્વીનરો મિટિંગમાં ઉપસ્થિત રહિયા બહોળી સંખ્યામાં કાર્યકરોની ઉપસ્થિત સાથે એકતા મિટિંગ મજબૂત દેખાઇ હતી. (તસ્વીર-અહેવાલઃ અરવિંદ નિર્મળઃઅમરેલી)