સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 23rd January 2022

જામજોધપુર તાલુકામાં કોરોનાના કેસમાં ફરી વધારો:પંથકમાં વધુ 14 લોકો કોરોના સંક્રમિત

તાલુકામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થતાં લોકોમાં ચિંતા પ્રસરી

જામજોધપુર તાલુકામાં કોરોનાના કેસમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે આજે પંથકમાં વધુ ૧૪ લોકો કોરોના સંક્રમિત થયા છે .તાલુકામાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં  વધારો થતાં લોકોમાં ચિંતા પ્રસરી ગઈ છે

(6:49 pm IST)